BHADRAGEETA
600.00 540.00
ભદ્રાયુભાઈ ટિળક મહારાજથી માંડીને બધા યુગપુરુપોના વિચારો વાંચે છે, મમળાવે છે, ચિંતન કરે છે, મનન કરે છે, પછી પોતાની ભાષામાં આ બધું ભાવકને પીરસે છે. એટલે વિનોબા મહાભારતને જે “વ્યાપક સમાજશાસ્ર’ કહે છે, એવી જ સમાજલક્ષિતાથી ભદ્રાયુભાઈની કલમ ચાલે છે. આ ગ્રંથમાં કમબદ્ધ રીતે અધ્યાય ખૂલે છે, શીર્ષક અને ઉપશીર્ષક થકી લેખક વાચક કરતાં ભાવક/સાધકને આકર્ષે છે. દરેક અધ્યાયના દિશાદર્શક શ્લોકો અને અવલોકનો સરસ રીતે ગૂંથી લેવાયાં છે.
10 in stock










Reviews
There are no reviews yet.