Showing 13–24 of 46 results
-

1,200.00 1,080.00
एकमेव… धीरूभाई अंबाणी
यह किताब एक ऐसे इंसान की दूरंदेशी और महानता की कहानी है, जिनकी व्यावसायिक कुशलता पर पूरी दुनिया ने गौर किया। ये महान इंसान हैं ‘धीरूभाई अंबानी’. इस गुजराती ने एक विशाल व्यापारिक साम्राज्य विकसित किया और देश में हजारों नौकरियां पैदा कीं। देश के विकास में उनका बहुत बड़ा योगदान है. ये अपने आपमें ही एक बहुत बड़ी बात है की वो मानते थे कि जो देश के लिए सही है वही उनकी कंपनी ‘रिलायंस इंडस्ट्रीज’ के लिए भी सही है। जब इस महान शख्सियत के बारे में कोई ऐसा व्यक्ति लिखता है जिसने उनके साथ काफी समय बिताया हो और उनकी कार्यशैली को देखा हो, तो किताब अधिक जमीनी और रोचक हो जाती है।
-

1,000.00 900.00
એકમેવ… ધીરુભાઈ અંબાણી
આ પુસ્તક કથા કહે છે એક મુઠ્ઠી ઊંચેરા માનવીની, જેની વ્યાપાર અંગેની સૂઝ-સમજની સમગ્ર વિશ્વએ નોંધ લીધી. આ મુઠ્ઠી ઊંચેરો માનવી છે ‘ધીરુભાઈ અંબાણી’. આ ગુજરાતીએ એક વિશાળ વ્યાપાર સામ્રાજ્ય વિકસાવ્યું અને જેનાથી હજારો રોજગાર દેશમાં ઉત્પન્ન થયાં. દેશના વિકાસમાં તેમનો મોટો ફાળો છે. ‘જે દેશ માટે યોગ્ય છે એ તેમની કંપની ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’ માટે પણ યોગ્ય છે’ એવી ઉચ્ચ ભાવના તેઓ ધરાવતા. જયારે આ વિરાટ વ્યક્તિત્વ વિશે એવાં કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવે કે જેણે તેમની સાથે ઘણો સમય વિતાવ્યો છે અને તેમની કાર્યશૈલીનાં સાક્ષી રહ્યાં છે તો એ પુસ્તક ઘણું આધારભૂત અને આસ્વાદ્ય બની જાય છે.
-

-

300.00 270.00
હતાશા એક એવી બીમારી છે કે એનો શિકાર થયેલી વ્યક્તિ પોતે તો દુઃખી થાય છે સાથે પોતાની સાથે સંપર્કમાં રહેનાર વ્યક્તિઓ, કુટુંબીજનો, સગાવહાલાં, મિત્રો વગેરેને પણ દુઃખી કરે છે. હકીકતમાં હતાશા એ કોઈ બીમારી નથી પરંતુ એક નકારાત્મક વિચારસરણીની કુટેવ જ છે.
-

-

600.00 540.00
HOPE IN HOPELESSNESS
Hope in hopelessness A miraculous book for living a happy joyful life. The book is all about the positivity and its cover page also says “Maiden book of the world, which contains ocean of hope and famine of hopelessness” Author is the initiator of the mission named “mission happiness.” In first part of the book, he gives some keys to create the hope in hopelessness. He says, “the reason for problem and solution in the life is thought process.” “The root of hopelessness of the fear and the root of fear is thought.”He also says “The unchanging rule of the universe is whatever you concentrate on, increases. “Positivity, patience and time is the best medicine of all problems.”
-

-

-

125.00 112.50
માઈન્ડ પાવર અને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્ષેત્ર માં 40 થી વધારે પુસ્તકો, ડીવીડી અને સીડી આપનાર ડો. જીતેન્દ્ર અઢિયા અને ડો. પ્રિયા પટ્ટણી લિખિત પુસ્તક નું નામ જ ઘણું બધું કહી જાય છે.
-

-

-
