Showing 25–32 of 32 results
-

150.00 135.00
मेडिकल साइंस के अध्ययन, आविष्कारों की वजह से सर के बाल से लेकर शरीर के किसी भी अंग का ट्रांसप्लांट किया जा सकता है मगर इंसान और वैज्ञानिकरण इतनी प्रगति न कर सके कि क्लेशमय और तेजोद्वेश से भरपूर स्वभाव और निकृष्ट व्यवहार को किसी उपचारात्मक पद्धति से ट्रांसप्लांट कर सके और उसे अच्छे स्वभाव और उचित व्यवहार तक ला सकें जहां वह दूसरे इंसान की कद्र करना सीख सके और अच्छे स्वभाव और उत्कृष्ट व्यवहार से वातावरण सौहार्दपूर्ण बना सके| इंसानी प्रगति यहां निष्फल गई है|
-

700.00 630.00
ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ એકમાં ‘કુદરત અને પ્રાર્થના’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.
-

600.00 540.00
ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ બેમાં ‘પશુ-પંખી, શિક્ષણ, વતન-ગુજરાત-ભારત’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.
-

600.00 540.00
ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ ત્રણમાં ‘હું અને મારો પરિવાર, ફૂલ-વૃક્ષ અને તહેવારો’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.
-

1,000.00 900.00
વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારુ આયામ બક્ષનાર ડૉ. મોહનભાઈ પંચાલ જેવા શિક્ષણકારોએ ગુજરાતની જનતાને ફક્ત શિક્ષણ અને કેળવણી વિષયક જ નહીં પરંતુ ઘણા બધા અર્થસભર પુસ્તકો આપ્યા છે અને તે બધા પુસ્તકોનો નિચોડ એ આ પુસ્તક છે.
-

-

900.00 810.00
શિક્ષણમાં લબ્ધ પ્રતિષ્ઠિત કેળવણીકાર ડોક્ટર મોહનભાઈ પંચાલની સર્જન યાત્રા ધ્યાન ખેંચનાર બની રહી છે. શૈક્ષણિક વિષયવસ્તુ પર રચાયેલી તેમની આ પહેલી જ નવલકથા એક અનોખી જ ભાત પાડે છે. તેઓ એક જાણીતા શિક્ષણવિદ હોવાથી આ નવલકથા ઉપર તેમની પકડ જોઈ શકાય છે.
-
