Aarogyanu Meghdhanush -Shakbhaji
100.00 90.00
5 in stock
Description
આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ પ્રકારનાં ખાદ્ય પદાર્થો તથા શાકભાજી ની આપણા શરીર પર શું અસર થાય છે તે તેની ઉપયોગીતા સાથે સમજાવે
Additional information
Dimensions | 14.5 × 11 × 0.2 cm |
---|
Reviews
There are no reviews yet.