Najaranu
250.00નજરાણું પુસ્તક એ આંખો પર લખાયેલા ગદ્યપદ્યની નેત્ર સંહિતા છે જે વિશ્વના મહાનુભાવોની આંખો શું કહેવા માંગે છે તે કલાત્મક રીતે વર્ણવે છે અને તેમના ચરિત્રને બખૂબી રજૂ કરે છે. હિટલર હોય કે હુડીની, દરેક આંખ કઈક કહે છે.
Subtotal: 4,340.00
Showing 13–19 of 19 results
પાર્થિવી અધ્યારુ શાહના કાવ્યસંગ્રહ સરયુ સ્નેહની સુરેલી સરવાણી એક બહુવિધ વિષયોને આવરી લેતાં કાવ્યોનો એક ઉમદા કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહના કવિયિત્રી પાર્થિવી અધ્યારુ શાહના ગુરુ, શ્રી સુધા ભટ્ટ કવિયિત્રીનું સુંદર શબ્દ ચિત્ર રજૂ કરે છે.
આ પુસ્તકમાં વાત છે જેલ નંબર છ, તિહાર જેલ દિલ્હીની. આ પુસ્તક એવી મહિલાઓનું છે કે જે તિહાર જેલમાં બંધ છે. વિમલા મહેરા અને વર્તિકા નંદા બંનેના સહયોગથી લખાયેલું આ પુસ્તક તિહાર જેલની મહિલાઓના જીવન ઉપર ઘણો પ્રકાશ પાડે છે. લેખિકા કહે છે કે આ પુસ્તક એ એવી મહિલાઓની વાત છે કે જેમનું શરીર કેદ છે પણ મન કેદ નથી. આ પુસ્તકમાં તિહાર જેલની ચાર મહિલા કેદીઓની કવિતા છે જે તેમણે અનેક પીડાઓની વચ્ચે ઘેરાઈ રહ્યા પછી લખી છે. પુસ્તકમાં કવિતાઓની સાથે સાથે જેલની અંદરની કેટલીક દુર્લભ તસવીરો પણ છે. આ તસવીરો મૂકવા પાછળનો તેમનો હેતુ છે વાચકોને તિહાર જેલથી પરિચિત કરાવવાનો.
આ એક માણવા, મમળાવવા જેવો સુંદર કાવ્ય સંગ્રહ છે. કવિયિત્રીના શબ્દોમાં કહીએ તો આ પુસ્તક એક નવતર પ્રયોગ રૂપે લખાયું છે. કવિયિત્રી કહે છે કે, દરેક ક્ષેત્રમાં અવનવી શોધ થતી હોય તો સાહિત્યનું ક્ષેત્ર કેવી રીતે પાછળ રહી જાય.