Aatmvishavas Kem Khilavasho ?

200.00

લેખકના મતે આત્મવિશ્વાસ જેવી, વ્યક્તિની ક્ષમતાને દસ ગણી વધારી શકે તેવી બીજી કોઈ બાબત નથી.

5 in stock

Description

આત્મવિશ્વાસ માણસને એક એવી દ્રષ્ટિ આપે છે કે તે એ બધું જ જોઈ શકે છે જે આત્મવિશ્વાસના અભાવ વાળા વ્યક્તિ જોઈ શકતા નથી. લેખક આત્મવિશ્વાસ ઘટવાના કારણોની ચર્ચા કરવાની સાથે સાથે તે વધારવાના બહુ સરળ નુસ્ખા બતાવે છે. લેખકના કહેવા અનુસાર આત્મવિશ્વાસ કેળવી શકાય છે અને તેના દ્વારા જિંદગીને વધુ આનંદમય, સરળ અને હળવાશભરી બનાવી શકાય છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Aatmvishavas Kem Khilavasho ?”

Your email address will not be published. Required fields are marked *