Showing 133–144 of 161 results
-

150.00 135.00
मेडिकल साइंस के अध्ययन, आविष्कारों की वजह से सर के बाल से लेकर शरीर के किसी भी अंग का ट्रांसप्लांट किया जा सकता है मगर इंसान और वैज्ञानिकरण इतनी प्रगति न कर सके कि क्लेशमय और तेजोद्वेश से भरपूर स्वभाव और निकृष्ट व्यवहार को किसी उपचारात्मक पद्धति से ट्रांसप्लांट कर सके और उसे अच्छे स्वभाव और उचित व्यवहार तक ला सकें जहां वह दूसरे इंसान की कद्र करना सीख सके और अच्छे स्वभाव और उत्कृष्ट व्यवहार से वातावरण सौहार्दपूर्ण बना सके| इंसानी प्रगति यहां निष्फल गई है|
-

-

-

700.00 630.00
This book is very useful to the students, teachers and persons who want their English to be improved. It is preferred for simple and precise explanation, ample, practical illustration, exercises with keys at the end of each chapter, comprehensive list of idioms, onewords, phrases, singular and plural and typical words, masculine and feminines etc. The common errors are explained very well in the book. The logical and scientific presentation of content with neat and attractive printing make this book a real guide for students and others. Practice of this book will immensely benefit the language learners and teachers enabling them to aptly use the language with confidence and command
-

250.00 225.00
સવાલ જવાબ રૂપે આપવામાં આવેલ આ પુસ્તક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જાણવા જેવી બધી જ વાતો આવરી લઇ એક ભોમિયાની જેમ અહી જોવા-માણવા જેવી દરેક જગ્યાની વાચકને ઓળખાણ કરાવે છે
-

-

-

-

12,000.00 10,800.00
આયુર્વેદ એ માત્ર દવાઓનું જ શાસ્ત્ર કે વિજ્ઞાન નથી પણ એ માનવ જીવનના સર્વાંગી વિકાસ માટેનું વિશિષ્ટ જીવનશાસ્ત્ર છે. આયુર્વેદમાં સમગ્ર જીવંત સૃષ્ટિને ધબકતી રાખવાની, જીવનને રોગ-મુક્ત કરી તેને સ્વાસ્થ્ય પ્રદાન કરવાની અદભુત ક્ષમતા સમાયેલી છે. નવસર્જન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અને કાયમ ચૂર્ણ વાળા ડો.અશોકભાઈ શેઠ સર્જિત ગ્રંથસંપૂટ ‘સ્વાસ્થ્ય સમૃદ્ધિ – જડીબુટ્ટી વિજ્ઞાન સાથે’ ૪ દળદાર ગ્રંથસંગ્રહમાં અણમોલ જડીબુટ્ટીઓ ધરાવતી ઔષધીય વનસ્પતિઓની સંપૂર્ણ સચિત્ર, માહિતી આપવામાં આવેલ છે. વનસ્પતિનાં ફળ, ફૂલ, થડ, મૂળ તથા પર્ણ જેવા દરેક અંગ ઉપયોગી છે જેનાથી માનવજાત સુખી, સમૃદ્ધ અને નિરોગી બની શકે.
-

-

700.00 630.00
ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ એકમાં ‘કુદરત અને પ્રાર્થના’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.
-

600.00 540.00
ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ બેમાં ‘પશુ-પંખી, શિક્ષણ, વતન-ગુજરાત-ભારત’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.