NAVSARJAN PUBLICATION

Showing 121–132 of 161 results

  • Safaltana Samikarano

    Safaltana Samikarano

    250.00  225.00
  • Safaltana Sapna Kem Sakar Karsho

    Safaltana Sapna Kem Sakar Karsho

    250.00  225.00
  • Safaltana Sapna Sapnani Safalta

    Safaltana Sapna Sapnani Safalta

    200.00  180.00

    ‘ખુદીકો કર બુલંદ’ શ્રેણી અંતર્ગત આવેલ આ પુસ્તક સફળતાને હસ્તગત કરવાની કળા ખૂબી પૂર્વક શીખવાડે છે.

  • Safaltana Tanavana

    Safaltana Tanavana

    250.00  225.00
  • Safaltani kshitijo

    Safaltani kshitijo

    200.00  180.00
  • Samayno Shreshth Upayog Kem Karasho?

    Samayno Shreshth Upayog Kem Karasho?

    200.00  180.00

    ઘણા વ્યવહારુ ઉદાહરણો અને સફળ માણસોની કાર્યશૈલીનું મૂલ્યાંકન, એ આધાર લઇ લેખક સમયના જાણ્યા-અજાણ્યા પાસાઓ ચર્ચે છે. સમય એ સરકતી રેતીનો કણ છે

  • Samvedana

    Samvedana

    200.00  180.00
  • Sanchalan Karkirdi

    Sanchalan Karkirdi

    125.00  112.50
  • Sapnani Sidhhina Shikhare

    Sapnani Sidhhina Shikhare

    125.00  112.50
  • Saurmala

    Saurmala

    250.00  225.00
  • Shaishanik Chintan

    Shaishanik Chintan

    500.00  450.00

    ડોક્ટર મોહનભાઈ પંચાલ દ્વારા લિખિત ‘શૈક્ષણિક ચિંતન પુસ્તકમાં વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારો આયામ બક્ષનાર લેખક શિક્ષણમાં ક્રિયાત્મક અને પ્રાયોગિક પરિવર્તનની વાત કરે છે. તેઓ કહે છે, પરિવર્તનની પ્રક્રિયા અવિરત ચાલ્યા જ કરે છે. આ પરિસ્થિતિઓના સંદર્ભમાં શિક્ષણ પણ બદલાવું જોઈએ. શિક્ષણનાં સિદ્ધાંતો, પદ્ધતિઓ અને પરિણામોમાં આમૂલ પરિવર્તન આવે એ સ્વાભાવિક ગણાવું જોઈએ. દેશ અને દુનિયામાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપણા દેશમાં જે પરિવર્તનો આવી રહ્યા છે તેના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રે બહુ જૂજ, સામાન્ય પરિવર્તન આવ્યું છે.

  • Shrimad Bhagvadgita Ane Aadhunik Management

    Shrimad Bhagvadgita Ane Aadhunik Management

    400.00  360.00

    ગીતાના જ્ઞાનને મેનેજમેન્ટ સાથે અદભુત રીતે સાંકળીને લેખક મેનેજમેન્ટના જુદા જુદા પાસાને આલેખે છે. જો કે લેખક શ્રી બી એન દસ્તુર ખૂબ જ નમ્રતાથી એવું કહે છે કે હું ફક્ત નિમિત છું.