NAVSARJAN PUBLICATION

Showing 145–156 of 161 results

  • THODA NAVA BALKAVYO (KHAND – 3 )

    THODA NAVA BALKAVYO (KHAND – 3 )

    600.00  540.00

    ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ ત્રણમાં ‘હું અને મારો પરિવાર, ફૂલ-વૃક્ષ અને તહેવારો’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.

  • Tufa Se Takrate Rahie

    Tufa Se Takrate Rahie

    250.00  225.00
  • Vaah Zindadili

    Vaah Zindadili

    300.00  270.00

    શ્રી ઝવેરચંદ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ખૂબ જ આદર પ્રેમ અને આવકાર પામેલા છે. શ્રી મેઘાણીએ જાતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને માહિતી એકત્ર કરી તેને પોતાની કલમ વડે માવજત પૂર્વક શબ્દોમાં કંડારી છે. શ્રી મેઘાણીની કલમનો જાદુ અનેરો જ હતો.

  • Vaignanik Pashuahar

    Vaignanik Pashuahar

    250.00  225.00
  • Vaignanikoni Duniya

    Vaignanikoni Duniya

    250.00  225.00

    હવામાં રહેલાં નાનામાં નાના અણુથી લઈને સૌરમંડળમાં આવેલા મોટામાં મોટા ગ્રહો સુધી તમારી આસપાસ શું રહેલું છે અને તે કેવી રીતે કાર્યાન્વિત છે તે જણાવતું વિજ્ઞાનની દુનિયાનું અદભુત પુસ્તક

  • Vanchata Shikho

    Vanchata Shikho

    450.00  405.00
  • Vat Vachanni Vate

    Vat Vachanni Vate

    450.00  405.00

    શ્રી ઝવેરચંદ મેઘાણીને મળેલ ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ તેમના શબ્દોના જાદુને અનુભવ્યા પછી સાવ સાચું લાગે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમણે જાતે જઈને માહિતી એકઠી કરી હતી.

  • Vidhyabhyas

    Vidhyabhyas

    250.00  225.00
  • Virodhin Samaj

    Virodhin Samaj

    225.00  202.50
  • Vitamin P

    Vitamin P

    300.00  270.00
  • VITYAN VARSHO JEMAN...

    VITYAN VARSHO JEMAN…

    1,000.00  900.00

    વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારુ આયામ બક્ષનાર ડૉ. મોહનભાઈ પંચાલ જેવા શિક્ષણકારોએ ગુજરાતની જનતાને ફક્ત શિક્ષણ અને કેળવણી વિષયક જ નહીં પરંતુ ઘણા બધા અર્થસભર પુસ્તકો આપ્યા છે અને તે બધા પુસ્તકોનો નિચોડ એ આ પુસ્તક છે.

  • Vividh Spardhatmak Parixao

    Vividh Spardhatmak Parixao

    150.00  135.00