100 PAVITR DHAM
આ પુસ્તકમાં ગુફાઓ, નદીઓ, પર્વતો, પિરામિડ, ચર્ચ, મંદિરો, દેવળો, મસ્જિદો, ગુરુદ્વારાઓ જેવા 100 થી વધુ આકર્ષક અને અદભુત પ્રેરણાદાયી પવિત્ર ધામોની રજૂઆત કરવામાં આવી છે.
Showing 1–12 of 190 results

આ પુસ્તકમાં ગુફાઓ, નદીઓ, પર્વતો, પિરામિડ, ચર્ચ, મંદિરો, દેવળો, મસ્જિદો, ગુરુદ્વારાઓ જેવા 100 થી વધુ આકર્ષક અને અદભુત પ્રેરણાદાયી પવિત્ર ધામોની રજૂઆત કરવામાં આવી છે.

આફ્રિકાથી લઈને એશિયા અને યુરોપથી ઉત્તર અને દક્ષિણ અમેરિકા સુધીમાં આવેલાં અદભુત પ્રાકૃતિક અને માનવ સર્જિત રચનાઓથી પરિચિત કરાવશે આ પુસ્તક.


આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ પ્રકારનાં ખાદ્ય પદાર્થો તથા શાકભાજી ની આપણા શરીર પર શું અસર થાય છે તે તેની ઉપયોગીતા…

લેખકના મતે આત્મવિશ્વાસ જેવી, વ્યક્તિની ક્ષમતાને દસ ગણી વધારી શકે તેવી બીજી કોઈ બાબત નથી.



ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 1891માં થયો ત્યારથી તારીખ વાર ડોક્ટર આંબેડકર ની સિદ્ધિઓને વર્ણવીને લેખક શ્રી અનિલભાઈ ચાવડાએ તેમનું સુંદર ચરિત્ર ઉભું કર્યું છે.

ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં બાળક અંકોની સાથે વિવિધ શબ્દોની જાણકારી નાચતા કૂદતા મેળવે છે અને અંકોની અવનવી દુનિયાનો પરિચય મેળવે છે.

આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા આપણા પૃથ્વી ગ્રહની અન્ન સંબંધિત જટિલ સમસ્યાઓ પર બાળકોને સમજાય તેવી ભાષામાં પ્રકાશ પાડે છે.

આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, અન્નનો બગાડ અટકાવવા માટેનાં વિવિધ પાસાં તેના હલના રૂપમાં બાળકો સમક્ષ રજૂ કરે છે.
