PRINTBOX

  • VAHANO

    VAHANO

    150.00  135.00
  • VANSPATI JAGAT

    VANSPATI JAGAT

    125.00  112.50
  • VANYA SHRUSTI

    VANYA SHRUSTI

    1,700.00  1,530.00
  • VARGKHAND NI AATMAKATHA

    VARGKHAND NI AATMAKATHA

    800.00  720.00

    આ પુસ્તકમાં જિજ્ઞાસા દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય છે તેની વાત છે. તે રમૂજી શૈલી સાથે એક અસાધારણ વાર્તા કહે છે જે શીખવાની નવી અને બિનપરંપરાગત રીતો અને તેમાં રહેલી જિજ્ઞાસાની ભૂમિકા વિશે છે. ક્યુબી, એક ઉત્તમ બાળક – વાર્તાનાયક છે. પુસ્તકના લેખકો આ વિચારને ઊંડાણથી તપાસે છે કે ક્યુબી જેવા બાળકો મોટેભાગે પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ અને વર્ગખંડોથી આગળ વધીને બિનપરંપરાગત માધ્યમો દ્વારા વધુ શીખી શકે છે. આ પુસ્તક બાળકને મજા આવે એવી ભાષામાં વર્ણિત છે જેમાં શિક્ષણ વિષયક નીતિ ઘડનારાઓ તથા  શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ સંદેશ છુપાયેલો છે. આ પુસ્તક ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સંપૂર્ણપણે સુસંગત છે.

  • Varshana Tipe Zulta Jodakna

    Varshana Tipe Zulta Jodakna

    25.00  22.50

    ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં વરસાદી માહોલમાં બાળકોને ગાવાની મજા પડે તેવાં જોડકણાં આપેલ છે.

  • VASTRO

    VASTRO

    150.00  135.00
  • VASUNDHARANI VANASPATI BHAG (1 THI 4 GUJARATI)

    VASUNDHARANI VANASPATI BHAG (1 THI 4 GUJARATI)

    6,000.00  5,400.00

    વસુંધરા ની વનસ્પતિ (ભાગ એક થી ચાર)
    કુદરત દ્વારા મનુષ્યને આયુર્વેદિક ઔષધિની અનોખી ભેટ મળેલ છે. ડોક્ટર અશોક શેઠ દ્વારા આ લોકોપયોગી માહિતી ચાર ભાગમાં તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથોમાં સંકલિત કરવામાં આવી છે. ઘણી મહેનતને અંતે તૈયાર કરવામાં આવેલ આ ચારેય ગ્રંથો અત્યંત આકર્ષક ચિત્રો અને આયુર્વેદની અત્યંત મૂલ્યવાન માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકોમાં આયુર્વેદિક ઔષધીઓ, તેનું મહત્વ અને ઉપચાર સાથેની સંપૂર્ણ માહિતી એક સાથે જ મળી રહે છે.

  • Vichar Vaividhya

    Vichar Vaividhya

    200.00  180.00
  • VIGYAN ANE KUDARAT

    VIGYAN ANE KUDARAT

    295.00  265.50
  • VIJALI ANE CHUMBAKATVA

    VIJALI ANE CHUMBAKATVA

    90.00  81.00
  • VIJAYI VISHWA TIRANGA PYARA

    VIJAYI VISHWA TIRANGA PYARA

    3,500.00  3,150.00

    कवि शब्दों में सोचता है और चित्रकार रंगों में देखता है । इसकी झांकी हमें मिलती है ऋतुप्रिया खरे एवं प्रोफेसर नीलू गुप्ता द्वारा संकलित इस रसपूर्ण संकलन ‘विजयी विश्व तिरंगा प्यारा’ में जिस में विश्व के 40 से अधिक देशों के प्रवासी भारतीय, हिंदी के विदेशी साहित्यकार एवं भारत के अनेक प्रदेशों से जाने अनजाने साहित्यकार, कवि एवं चित्रकार ने देशभक्ति के काव्यों, चित्रों और महत्वपूर्ण लेखों द्वारा अपना बहुमूल्य योगदान देकर इसे सजाया है। ये पुस्तक भारत के “वसुधैव कुटुम्बकम” के साथ साथ विश्वशांति की भावना का महत्त्व समजा रहा है। इस संकलन से दृष्टिगोचर हो रहा है कि विश्व में लहरा रहा तिरंगा पुरातन से नवभारत का ‘ विश्व बंधुत्व ‘, ‘ सर्वे भवंतु सुखिनः’ एवं शांति और अहिंसा का संदेश प्रसारित करता है।

  • VIJAYPANTH

    VIJAYPANTH

    400.00  360.00

    કવિ શ્રી ડી.જી. વણજારાના કારાવાસ દરમિયાન લખેલી બધી જ કવિતાઓ પૈકી જે છપાવવા જેવી હતી તેવી લગભગ 300 કવિતાઓને તેમની વિષયવસ્તુ પ્રમાણે બે સરખા ભાગમાં વહેંચીને અલગ અલગ બે કાવ્યસંગ્રહો છાપવામાં આવ્યાં જેમનાં નામ છે અનુક્રમે વિજયપંથ અને સિંહગર્જના પોતાના કાવ્ય સર્જન વિશે કવિ કહે છે કે ઉભરાઈ રહેલી તીવ્ર લાગણીઓ જ્યારે સહજ રીતે શબ્દ દેહ ધારણ કરે છે તો તે કવિતા બનીને ઝરણાની માફક વહેવા માંડે છે. ઝરણાના નીર સહજ રીતે જ ઉપરની સપાટીએથી નીચેની સપાટી તરફ વહે છે, આવી રીતે વહેવા માટે ઝરણાના નિર્ણય કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. તે જ પ્રમાણે તીવ્ર લાગણીઓ માંથી પ્રગટ થતું કાર્ય સર્જન પણ સહજ હોય છે અને કવિશ્રીએ પણ આ સહજ કાવ્ય સર્જનનો અનુભવ કરીને આ કાવ્ય લખ્યાં છે અને જેથી આપણને આ બંને કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે.