NEW BOOKS

Showing 109–120 of 127 results

  • THODA NAVA BALKAVYO (KHAND – 3 )

    THODA NAVA BALKAVYO (KHAND – 3 )

    600.00  540.00

    ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ ત્રણમાં ‘હું અને મારો પરિવાર, ફૂલ-વૃક્ષ અને તહેવારો’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.

  • URJA GATI ANE YANTRON

    URJA GATI ANE YANTRON

    90.00  81.00
  • Vadilo No Varso

    Vadilo No Varso

    375.00  337.50
  • VAHANO

    VAHANO

    150.00  135.00
  • VAHI GAYELA DIVASO

    VAHI GAYELA DIVASO

    550.00  495.00

    અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાંથી એમ એ કર્યા બાદ, પોલીસ પ્રશિક્ષણ દરમિયાન જ તેઓ આઈ.એ.એસ. ગુજરાત 1965ની બેચમાં ગુજરાતમાં આવી ગયા હતા. તેમણે ગુજરાત સરકારની જુદી જુદી જગ્યાઓ પર પોતાની વિવિધ ભૂમિકાઓ નિભાવી અને તે દરમિયાન મેળવેલા અનુભવોનું સમૃદ્ધ ભાથું તેઓ આ પુસ્તક દ્વ્રારા વહેંચી રહ્યા છે. આ સંસ્મરણ અશોક ભાટિયાના વ્યક્તિગત જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો અને સફળતાઓ વિશે છે. તેમણે પોતાના સમયના જીવનનું અહીંયા સચોટ, તટસ્થ અને જીવંત ચિત્રણ કર્યું છે.

  • VANSPATI JAGAT

    VANSPATI JAGAT

    125.00  112.50
  • VARGKHAND NI AATMAKATHA

    VARGKHAND NI AATMAKATHA

    800.00  720.00

    આ પુસ્તકમાં જિજ્ઞાસા દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય છે તેની વાત છે. તે રમૂજી શૈલી સાથે એક અસાધારણ વાર્તા કહે છે જે શીખવાની નવી અને બિનપરંપરાગત રીતો અને તેમાં રહેલી જિજ્ઞાસાની ભૂમિકા વિશે છે. ક્યુબી, એક ઉત્તમ બાળક – વાર્તાનાયક છે. પુસ્તકના લેખકો આ વિચારને ઊંડાણથી તપાસે છે કે ક્યુબી જેવા બાળકો મોટેભાગે પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ અને વર્ગખંડોથી આગળ વધીને બિનપરંપરાગત માધ્યમો દ્વારા વધુ શીખી શકે છે. આ પુસ્તક બાળકને મજા આવે એવી ભાષામાં વર્ણિત છે જેમાં શિક્ષણ વિષયક નીતિ ઘડનારાઓ તથા  શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ સંદેશ છુપાયેલો છે. આ પુસ્તક ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સંપૂર્ણપણે સુસંગત છે.

  • VASTRO

    VASTRO

    150.00  135.00
  • VIGYAN

    VIGYAN

    125.00  112.50
  • VIGYAN ANE KUDARAT

    VIGYAN ANE KUDARAT

    295.00  265.50
  • VIJALI ANE CHUMBAKATVA

    VIJALI ANE CHUMBAKATVA

    90.00  81.00
  • VIJAYPANTH

    VIJAYPANTH

    400.00  360.00

    કવિ શ્રી ડી.જી. વણજારાના કારાવાસ દરમિયાન લખેલી બધી જ કવિતાઓ પૈકી જે છપાવવા જેવી હતી તેવી લગભગ 300 કવિતાઓને તેમની વિષયવસ્તુ પ્રમાણે બે સરખા ભાગમાં વહેંચીને અલગ અલગ બે કાવ્યસંગ્રહો છાપવામાં આવ્યાં જેમનાં નામ છે અનુક્રમે વિજયપંથ અને સિંહગર્જના પોતાના કાવ્ય સર્જન વિશે કવિ કહે છે કે ઉભરાઈ રહેલી તીવ્ર લાગણીઓ જ્યારે સહજ રીતે શબ્દ દેહ ધારણ કરે છે તો તે કવિતા બનીને ઝરણાની માફક વહેવા માંડે છે. ઝરણાના નીર સહજ રીતે જ ઉપરની સપાટીએથી નીચેની સપાટી તરફ વહે છે, આવી રીતે વહેવા માટે ઝરણાના નિર્ણય કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. તે જ પ્રમાણે તીવ્ર લાગણીઓ માંથી પ્રગટ થતું કાર્ય સર્જન પણ સહજ હોય છે અને કવિશ્રીએ પણ આ સહજ કાવ્ય સર્જનનો અનુભવ કરીને આ કાવ્ય લખ્યાં છે અને જેથી આપણને આ બંને કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે.