NEW BOOKS

Showing 25–36 of 114 results

  • DHVNI ANE PRAKASH

    DHVNI ANE PRAKASH

    90.00  81.00
  • DIGITAL DARIYA

    DIGITAL DARIYA

    1,000.00  900.00

    पिछले कुछ वर्षों में सोशल मीडिया ने सरकार और जनता को संवाद का एक नया मंच दिया है। जनता और प्रशासन के बीच निकटता, स्थिरता और संवाद स्थापित करने तथा प्रशासनिक कार्यों को गति देने में सोशल मीडिया महत्वपूर्ण भूमिका निभाता है। इस पुस्तक को पढ़ते समय पाठक को यह महसूस होता है कि लेखक ने बड़ी मेहनत से संचार के इतिहास की रूपरेखा तैयार करते हुए उसके वर्तमान की चर्चा की है और उसके भविष्य का भी रेखांकन किया है। जहां एक ओर पाठक को संचार साधनों की विशालता का अनुभव होता है, वहीं दूसरी ओर उसे यह भी अनुभव होता है कि किस प्रकार संपूर्ण प्रचार तंत्र और नया मीडिया उसकी उंगलियों पर सिमट गया है।

  • ELECTRONICS ANE TECHNOLOGY

    ELECTRONICS ANE TECHNOLOGY

    295.00  265.50
  • FALO

    FALO

    150.00  135.00
  • GPSC/UPSC INTERVIEW MATENU SARAL MARGARDARSHAN

    GPSC/UPSC INTERVIEW MATENU SARAL MARGARDARSHAN

    200.00  180.00

    મહત્વના વર્તમાન પ્રવાહોની પૂરક માહિતી અને ઇન્ટરવ્યૂલક્ષી અગત્યની વિગતો સહિત GPSC/UPSCના Interview માટે કહેવાય છે કે તેને પસાર કરવો ઘણો કઠીન છે, પણ જયારે તમારી પાસે રિટાયર્ડ IAS શ્રી વિનોદ અડવાણીનું આ પુસ્તક છે અને તમે તેને આત્મસાત કરો છો, તો ત્યારે નહિ. GPSC/UPSCના Interview માં પૂછાતી વાતોને લઈને આવ્યા છે શ્રી વિનોદ અડવાણી રિટાયર્ડ IAS. આ પુસ્તકમાં ડોકિયું કરતા ખબર પડે છે કે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના ઇન્ટરવ્યૂમાં ધ્યાન રાખવાની અગત્યની બાબતો જેવા વિષયો પર તેમણે બહુ જ ઝીણું કાન્ત્યું છે. ઉમેદવારના મનમાં ઉદભવેલ નાનામાં નાના પ્રશ્નોનો પણ જવાબ તેને આ પુસ્તક માંથી મળી રહે તે રીતે તેમણે આખા પુસ્તકને મઠાર્યું છે. દાખલા તરીકે GPSC/UPSCના ઇન્ટરવ્યૂના જવાબો માટે આંકડા ગોખવા જોઈએ? અથવા તો GPSC/UPSCના ઇન્ટરવ્યૂમાં સફળ થનાર વ્યક્તિ વિશેષ હોતી નથી પરંતુ એના પ્રયત્નો વિશેષ હોય છે જેવા મહત્વના 14 વિષયો પર તેમણે ખૂબ જ ઊંડાણથી ચર્ચા કરી છે. ચર્ચાની ભાષા ખૂબ સરળ છે જે વાચકને આગળની વાત સમજવા માટે પ્રેરક બને છે.

  • HATASHAMA AASHA (HOPE IN HOPELESS)(GUJARATI)

    HATASHAMA AASHA (HOPE IN HOPELESS)(GUJARATI)

    300.00  270.00

    હતાશા એક એવી બીમારી છે કે એનો શિકાર થયેલી વ્યક્તિ પોતે તો દુઃખી થાય છે સાથે પોતાની સાથે સંપર્કમાં રહેનાર વ્યક્તિઓ, કુટુંબીજનો, સગાવહાલાં, મિત્રો વગેરેને પણ દુઃખી કરે છે. હકીકતમાં હતાશા એ કોઈ બીમારી નથી પરંતુ એક નકારાત્મક વિચારસરણીની કુટેવ જ છે.

  • HAWA

    HAWA

    150.00  135.00
  • HISTORY CULTURE PEOPLE GUJARAT KNOW YOUR STATE

    HISTORY CULTURE PEOPLE GUJARAT KNOW YOUR STATE

    395.00  355.50
  • HU ANE MARI JAT

    HU ANE MARI JAT

    150.00  135.00
  • JINDAGI KE SCREENSHOTS - HINDI

    JINDAGI KE SCREENSHOTS – HINDI

    500.00  450.00
  • JINDAGI NA SCREENSHOTS  - ENGLISH

    JINDAGI NA SCREENSHOTS – ENGLISH

    500.00  450.00
  • JINDAGINA SCREENSHOTS - GUJARATI

    JINDAGINA SCREENSHOTS – GUJARATI

    500.00  450.00